કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે હાલ રહેતી અને ચનાભાઈ ઉકાભાઇ ઓડેદરાની ૨૬ વર્ષની પરિણીત પુત્રી સમજુબેન કેશુભાઈ ગોઢાણીયા કે જેમણે ફક્ત સાત ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. તેમના પોરબંદર તાલુકાના ખાંભોદર ગામે રહેતા પતિ કેશુભાઈ રામભાઈ ગોઢાણીયા એન્જિનિયર હોય અને તેમને વિદેશ જવાનું હોવાથી તેઓ પોતાના પત્ની સમજુબેનને સાથે લઈ જવા માંગતા ન હતા. આ સાથે સમજુબેનના સસરા રામભાઈ અરજણભાઈ ગોઢાણીયા તથા સાસુ વાલીબેન રામભાઈ ગોઢાણીયાને પણ તેણી જોઈતી ન હોય, જેથી ઘરેથી કાઢવા કાઢી મુકવા માટે તેણીને છેલ્લા ઘણા સમયથી નાનીનાની વાતોમાં મેણાટોણા મારી દુ:ખ-ત્રાસ આપવામાં આવતો હોવાનું ખુલવા પામ્યું છે.
આટલું જ નહીં, ફરિયાદી સમજુબેન બીમાર હોય, તેણીની દવા પણ તેઓ કરાવતા ન હોવા ઉપરાંત તેને માવતરે મૂકી જતા આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે પરીણિતાના પતિ તથા સાસુ-સસરા સામે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech