બેટ દ્વારકામાં આવેલા સુદર્શન સેતુ પર મોટરસાયકલ મારફતે જઈ રહેલા બાલાપર ગામના રહીશ આલીભાઈ મામદભાઈ સંઘાર (ઉ.વ. 35) તથા તેમની પાછળ બેઠેલા ઓસમાનભાઈ કાસમભાઈ સેતાના મોટરસાયકલ સાથે પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા આર.જે. 27 ટી.એ. 3863 નંબરના ટેમ્પો ટ્રાવેલ્સ વાહનના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે બાઇક સવાર બને યુવાનોને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ અંગે ઓખા મરીન પોલીસે આલીભાઈ સંઘારની ફરિયાદ પરથી રાજસ્થાન પાસિંગની ટેમ્પો ટ્રાવેલ્સના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech