વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજ, જામનગરમાં તા.૨૨-૧૨-૨૦૨૩ શુક્રવારના રોજ વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વિવિધ યોજનાઓની માહિતી અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓ કઇ રીતના નિ:શુલ્ક તાલીમ મેળવી શકે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓના લાભાર્થે નિ:શુલ્ક તાલીમ વર્ગો વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજમાં જ ટુંક સમયમાં શરુ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech