વિદ્યાસાગર ઇન્ફોટેકમાં સ્પર્ધાત્મક પરિક્ષા માર્ગદર્શન સેમીનાર

  • January 03, 2024 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજ, જામનગરમાં તા.૨૨-૧૨-૨૦૨૩ શુક્રવારના રોજ વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વિવિધ યોજનાઓની માહિતી અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓ કઇ રીતના નિ:શુલ્ક તાલીમ મેળવી શકે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓના લાભાર્થે નિ:શુલ્ક તાલીમ વર્ગો વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજમાં જ ટુંક સમયમાં શરુ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application