યેલ કમીશ્નર ઉપાધ્યાયના વિદાય સમારંભમાં ભાવનગરની અનેક સામાજીક સંસ્થાઓ, એસોસિએશન વિગેરે જોડાયા હતા. કમિશ્નર તેના સરળ, નિખાલસ અને આનંદી સ્વભાવ તથા કામ માટેની પુરી નિષ્ઠાને કારણે સમગ્ર ભાવનગરની પ્રજા માટે લોક-લાડીલા બની ગયા હતા.
આ તબબકે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતુ કે ભાવનગરને આજસુધીમાં આવા કર્તવ્યનિષ્ઠ કમિશ્નર મળ્યા નથી તે કમિશ્નર હોવા છતાં લોકોના દોસ્ત બનીને રહ્યા હતા. દેવેનભાઈએ જણાવ્યું હતું કે કમિશ્નરનો નિખાલસ સ્વભાવ મને સ્પર્શી ગયો હતો. તેઓ પર્યાવરણપ્રેમી હોવાની સાથોોસથ મહાદેવ ભક્ત પણ છે. આથી મને તેમના માટે ખૂબજ આદરભાવ છે. અને તેઓ ભાવનગર છોડી રહ્યા છે તેનું મને ખૂબ જ દુ:ખ છે. પરંતુ ભાવનગર સમગ્ર પ્રજાનો પ્રેમ તેમને ફરી એકવાર ભાવનગર પાછા જરૂર લાવશે તેવી મને પુરી શ્રધ્ધા છે. કમિશ્નરની સાથે ઘનિષ્ઠ દોસ્તી હોવાના નાતે બંને એકબીજાને ભેટી પડયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો પાર્ટીને તેમની જરૂર નથી તો તેમની પાસે વિકલ્પો છે: શશિ થરૂર
February 24, 2025 03:08 PMમેટોડામાં હિટ એન્ડ રન: બે વર્ષની બાળકીનું કાર અડફેટે મોત
February 24, 2025 03:06 PMટીપીઓના ટેબલ ઉપર પેન્ડિંગ ફાઇલોના ઢગલાઓ વચ્ચે ચાર્જ સંભાળતા સુમરા
February 24, 2025 03:05 PMચોરી કરેલ બાઈક અને સ્કૂટર સાથે અગાઉ મારામારીમાં સંડોવાયેલા બે ઝડપાયા
February 24, 2025 03:04 PMજબલપુરમાં બે અલગ અલગ અકસ્માતમાં ૮ ના મોત: મહાકુંભથી પરત ફરી રહ્યા હતા
February 24, 2025 03:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech