આઝાદી પર્વ પર શહેર ભાજપ સંગઠન દ્વારા મહાનુભાવોની પ્રતિમાની સફાઈ

  • August 14, 2024 05:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર દ્વારા હર ઘર તિરંગાકાર્યક્રમ અંતર્ગત શહેરમાં મહાનુભાવોની પ્રતિમાની સાફ-સફાઈ તથા પુષ્પાંજલી  નો કાર્યક્રમ શહેર અધ્યક્ષ અભય ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મેયર ભરત બારડ, શહેર મહામંત્રી અલ્પેશ પટેલ, નરેશ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતા, ડે. મેયર મોનાબેન પારેખ, શાસક પક્ષના નેતા અને કાર્યક્રમના ઇન્ચાર્જ કિશોર ગુરૂમુખાણી, દંડક ઉષાબેન બધેકા, કાર્યક્રમ ના સહ - ઇન્ચાર્જ નરેશ ચાવડા, શહેર સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જન પ્રતિનિધિ ઓ, તમામ વોર્ડના પ્રમુખ - મહામંત્રી ઓ અને વોર્ડ સંગઠનના હોદ્દેદારો, તમામ મોચર્િ - સેલના હોદ્દેદારો, નાગરિક બેંકના ડિરેક્ટર, રેલ્વે સલાહકાર સમિતિના સભ્યો, ટેલીફોન એડવાઈઝરી કમિટીના સદસ્યો તેમજ કાર્યકતર્િ ઓ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application