શહેર કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ થકી પાણી પ્રશ્ર્નને વાચા આપવાનો પ્રયાસ

  • April 01, 2025 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફૂલવાડી વિસ્તારમાં લોકોને ઓછા પ્રેશરથી પાણી મળવું અને ખાસ કરીને પાણીની મેનલાઇન સાથે ગટરની લાઈન ભરી જવાના અવારનવાર પ્રશ્નો ઊભા થાય છે. 
આ બાબતે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશ વ્યાસની સૂચના મુજબ જનસંપર્ક કાર્યક્રમ  યોજવામાં આવ્યો હતો. જેમાં હીલ ડ્રાઈવ તેમજ ફૂલવાડી વિસ્તારોમાં જઈને ઘર ઘર સંપર્ક કરી લોકપ્રશ્ન સાંભળવામાં આવ્યા હતા. અને સાથે સાથે રહીશોની સહી પણ લેવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application