ચંદ્રયાન-૩ મિશનમાં સામેલ ઈસરોના વડા વી. નારાયણને આ પ્રયોગ સાથે જોડાયેલી ઘટનાઓને યાદ કરતા કહ્યું, લેન્ડીંગના દિવસે ઘણું પ્રેશર હતું, પરંતુ પ્રોપલ્શન સિસ્ટમે સંપૂર્ણ રીતે કામ કર્યું અને ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતર્યું. આ મિશન ખૂબ જ સફળ રહ્યું. તેમણે એમ પણ કહ્યું કે બાકીના પ્રોપેલન્ટનો ઉપયોગ કરવા અંગે તેમણે ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન એસ સોમનાથ સાથે ચર્ચા કરી હતી. જોકે, ચંદ્રયાન-3 ના મોટાભાગના વૈજ્ઞાનિકોએ કહ્યું કે મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ હતો, જે પહેલાથી જ પૂર્ણ થઈ ગયો હતો.
આમ છતાં, સપ્ટેમ્બર 2023 માં વિક્રમના એન્જિન ફરીથી સક્રિય કરવામાં આવ્યા. આ પ્રયોગમાં, ઇસરોએ સાબિત કર્યું કે વિક્રમ લેન્ડર તેના એન્જિનને ફરીથી શરૂ કરી શકે છે અને આ તકનીકી ક્ષમતાનો ઉપયોગ પૃથ્વી પર પાછા ફરવા જેવા ભવિષ્યના મિશનમાં થઈ શકે છે. આ અણધાર્યો 'હોપ' પ્રયોગ દરેક માટે આશ્ચર્યજનક હતો, કારણ કે ઇસરોએ આ પ્રયોગ વિશે પહેલાં ક્યારેય વાત કરી ન હતી અને તે મૂળ મિશનનો ભાગ પણ નહોતો.
ચંદ્રયાન-૩ ની સફળતા અને વિક્રમ લેન્ડરના આ નવા પ્રયોગે ઈસરોને એક નવી દિશામાં લઈ ગયા છે. આ ટેકનોલોજીકલ પગલું ભવિષ્યમાં ચંદ્રથી પૃથ્વી પર પાછા ફરતા મિશન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથમાં બિરાજમાન છે શયન મુદ્રામાં મકરધ્વજ હનુમાનજી
April 11, 2025 12:56 PMજામનગર ગ્રામ્ય વિસ્તારમાં તોડ કરતી કથિત પત્રકાર ટોળકી ઝડપાઈ
April 11, 2025 12:49 PMઅસહ્ય ગરમીમાં મુસાફરોને રાહતઃ રાજકોટની તમામ સિટી બસમાં પાણીના જગ અને ORSની સુવિધા
April 11, 2025 12:44 PMજામનગર: ધ્રોલ ગ્રામ્ય PGVCL ના ધાંધિયા સામે આવ્યા
April 11, 2025 12:41 PMજુનાગઢ : ચાંદીની પાલખીમાં નગરચર્યાએ હાટકેશ્વર મહાદેવ
April 11, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech