રાજકોટ જિલ્લાના નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ કાબુમાં લેવા માટે ફરજિયાત રીતે નોંધણી કરાવી પડશે.
રખડતા ભટકતા હરાયા ઢોરને ટેગ લગાડવા માટેની સૂચના અધિક જિલ્લા કલેકટર ચેતનભાઇ ગાંધીએ નગરપાલિકાઓના ચીફ ઓફિસરોને પાઠવી છે.
રાજકોટ જિલ્લાના અધિક કલેકટર ચેતનભાઇ ગાંધીએ આ સંદર્ભે રાજકોટ જિલ્લાના જેતપુર ગોંડલ જસદણ ધોરાજી ઉપલેટા અને ભાયાવદર નગરપાલિકા ના ચીફ ઓફિસરોને તારીખ ૭ માર્ચ સુધીમાં આ તમામ કામગીરી પૂરી કરવાનું આદેશ કર્યેા છે.
રખડતા ઢોરના મામલે હાઇકોર્ટ દ્રારા પણ સરકારને સૂચનાઓ આપવામાં આવી છે અને તે મુજબ કામગીરી થઈ રહી છે.
જાહેરમાં ઘાસચારો નહીં નાખવા, રસ્તા, ફટપાથ અને જાહેર સ્થળોએ ઘાસનું વેચાણ નહીં કરવા માટે અધિક કલેકટર ચેતનભાઇ ગાંધીએ જાહેરનામું પણ પ્રસિદ્ધ કયુ છે અને જણાવ્યું છે કે રખડતા ઢોરની નોંધણી કરીને તેમને ટેગ લગાવવાની પ્રક્રિયા ૭ માર્ચ સુધીમાં પૂરી કરવાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં એ.ટી.એમ. સેન્ટર બહાર છેતરપીંડી કરનાર શખ્શ ઝડપાયો
May 13, 2025 03:27 PMનવો કોન્ટ્રાક્ટ ન અપાય ત્યાં સુધી રીવરફ્રન્ટ ને વેકેશન પૂરતો ખોલવા ઈ રજુઆત
May 13, 2025 03:26 PMમાતાની મૈયતમાં જતા પુત્રનો જનાજો નીકળતા અરેરાટી
May 13, 2025 03:26 PMસુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ગંદાપાણીનો થઇ રહ્યો છે નિકાલ
May 13, 2025 03:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech