સલાયા લોહાણા મહાજન વાડીમાં લોહાણા મહાજનના માર્ગદર્શન હેઠળ 68 વરસથી નવરાત્રી ઉજવાઈ રહી છે. આ 69 વર્ષમાં પણ સુંદર મજાનું નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદાજુદા રાસ ગરબા દીકરીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. અંતે વિજયાદશમીના રોજ છેલે દિવસે દરેક રાસ રમતી દીકરીઓને 1000 નું રોકડ પુરસ્કાર તેમજ આકર્ષક ગિફ્ટ આપવામાં આવ્યું હતું. આ તકે બારા જમુનેશ મહા પ્રભુજી બેઠકના પૂજ્ય અદાશ્રી કિશોર અદા તેમજ પૂજ્ય હિનાબા ખાસ પધાયર્િ હતા. જેમના હસ્તે દરેક દીકરીઓને લહાણી તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈ બહેનો જોડાયા હતા. સમીતી દ્વારા પધારેલ દરેક મહાનુભાવોનું સન્માન કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 167 નવા કેસ, એક્ટિવ કેસ 600ને પાર
June 05, 2025 09:04 PMબેંગલુરૂમાં ભાગદોડ કેસમાં RCB વિરુદ્ધ FIR દાખલ, મોટો ખુલાસો- પરવાનગી વિના વિજય પરેડ યોજાઈ
June 05, 2025 06:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech