ખંભાળિયામાં સોમવારથી એક માસ સુધી દ્વારકાધીશ હવેલીમાં હિંડોળાના દર્શન

  • July 20, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં ન્યુ રામનાથ સોસાયટી ખાતે આવેલી શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે આગામી સોમવાર તારીખ 22 જુલાઈથી તારીખ 22 ઓગસ્ટ સુધી હિંડોળાના દર્શન થશે. દરરોજ સાંજે છ થી આઠ વાગ્યા સુધી આ દર્શનનો લાભ લેવા વૈષ્ણવોને હવેલીના મુખ્યાજી દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application