કેનેડિયન ગુચર એજન્સીના વડા ડેવિડ વિગ્રોલ્ટે અલગતાવાદી હરદીપ સિંહ નિરની હત્યા સંબંધિત કેસ અંગે ભારતીય અધિકારીઓ પાસેથી માહિતી લેવા અને આપવા ફેબ્રુઆરી અને માર્ચમાં બે વખત ગુ રીતે ભારતની મુલાકાત લીધી હતી.
કેનેડિયન સિકયોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસના ડિરેકટર વિોલ્ટે ઓટ્ટાવાની હત્યાની તપાસ દરમિયાન આ બાબત જાહેર કરી છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીનો આક્ષેપ કર્યા પછી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ગંભીર તણાવમાં આવ્યા હતા. ભારતે ટ્રુડોના આરોપોને વાહિયાત ગણાવીને ફગાવી દીધા હતા.નિરની હત્યામાં કથિત સંડોવણી બદલ કેનેડાએ ત્રણ ભારતીય નાગરિકો – કરણપ્રીત સિંઘ (૨૮), કમલપ્રીત સિંઘ (૨૨) અને કરણ બ્રાર (૨૨)ની ધરપકડ કર્યાના અઠવાડિયા પહેલા વિોલ્ટ ભારતની અઘોષિત મુલાકાતે આવ્યા હતા અને પછી ચોથા ભારતીય અમનદીપ સિંહની કેનેડિયન સત્તાવાળાઓએ ધરપકડ કરી હતી. ભારત દ્રારા આતંકવાદી જાહેર કરાયેલા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભેટકડી ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં શ્રોતાઓ ઉમટયા
April 05, 2025 03:32 PMકાલથી માધવપુરના પાંચ દિવસીય પંચરંગી મેળાનો થશે ભવ્ય આરંભ
April 05, 2025 03:30 PMજવાહર નવોદય વિદ્યાલયમાં પ્રથમ ક્રમ મેળવનાર વિધાર્થીને બિરદાવાયો
April 05, 2025 03:28 PMવાહન અકસ્માતમાં ખાનગી કંપનીના ઉચ્ચ અધિકારીના મૃત્યુનું રૂ. 15 કરોડ વળતર
April 05, 2025 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech