મંત્રીએ રણજીતપર, ખીલોસ, મોટી લાખાણી, નાની લાખાણી, જામવંથલી અને વરણા ગામોની મુલાકાત લઇ નાગરિકોની રજૂઆતોના સુખદ સમાધાન માટે આશ્વાસન આપ્યુ.
જામનગર તા.૨૪ ફેબ્રુઆરી, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં ગ્રામજનો સાથે મુલાકાત કરી નાગરિકોની સુખાકારી વધે તે માટે સતત કાર્યશીલ રહે છે.
ગામડાઓમાં વસતા નાગરિકોની રજૂઆતોનો સકારાત્મક ઉકેલ લાવવાના હેતુથી જામનગર જિલ્લાના રણજીતપર, ખીલોસ, મોટી લાખાણી, નાની લાખાણી, જામવંથલી અને વરણા ગામોની મુલાકાત લઈ મંત્રીએ ગ્રામજનો સાથે બેઠક યોજી સંવાદ સાધ્યો હતો. બેઠકમાં મંત્રીએ ગ્રામજનોની રજૂઆતો સાંભળી તેમના પ્રશ્નોના સુખદ સમાધાન આવે તે દિશામાં કામગીરી કરવા આશ્વાસન આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : રામવન વિસ્તારમાં યુવાનના બાઇક પર સૂતા સૂતા સ્ટંટ, જુઓ Video....
April 18, 2025 11:44 AMપૃથ્વીથી લગભગ ૧૨૦ પ્રકાશવર્ષ દૂરના ગ્રહ પર એલિયન જીવનના સંકેતો મળ્યા
April 18, 2025 11:44 AMરાજકોટ : કેન્ડલ માર્ચ યોજી મૃતકોને કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાજંલી
April 18, 2025 11:40 AMવોટસએપમાં એપીકે ફાઇલ મોકલી ગીફટ વાઉચર ખરીદી કરતો ઠગ ઝબ્બે
April 18, 2025 11:33 AMભાણવડના ભેનકવડ ગામમાં ચડી આવ્યો મગર, વન વિભાગ અને એનિમલ લવર્સ દ્વારા કરાયો રેસ્ક્યુ
April 18, 2025 11:33 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech