ઉના પંથકના ૩૪ રોકાણકારો સાથે કુલ .૨.૯૨ કરોડ જેટલી રકમનો વિસ્વાસઘાત કરનાર શખ્સ વિરુધ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં તા.૬ ડીસે.૨૩ના રોજ દાખલ થયેલ ગુન્હા બાબતે પોલીસ સ્ટેશન ખાતે જીતેન્દ્ર અગ્રવાલએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ઉનામાં શેર બજારમાં નાણા રોકાવી છેતરપિંડી કરનાર શખ્સે ખોટું નામ ધારણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
મુળ ચોરવાડ તા. માળીયાહાટીના જી. જુનાગઢનો રહેવાસી અને ઉનામાં અમદાવાદની સિવાય ઇન્વેસ્ટમેન્ટ કંપનીના સંચાલક કેવિન પ્રવીણ ભટ્ટ તથા તેમની પત્ની રૂપા ભટ્ટ દ્વારા વર્ષ ૨૦૨૦ માં કંપનીના ઓફ લાઈન શેરના વ્યવસાયનો પ્રારંભ કર્યો હતો. અને ઉનાના સ્થાનિક એજન્ટ મારફત ૩૪ લોકો પાસે રોકાણ કરાવેલ બાદમાં આ પેઢી ઉઠી જતા રૂપિયા કરોડ જેટલી રકમ ફસાઈ ગઈ હતી. અને આ કંપનીનો સંચાલક રોકાણકારોને જવાબ આપતો ન હતો. અને આ બનાવની તા.૬ ડીસે.૨૦૨૩ના આરોપી કેવીન પ્રવીણ ભટ્ટ તથા તેમની પત્ની રૂપા કેવિન ભટ્ટ વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૯, ૪૦૬, ૪૨૦, ૧૨૦ બી મુજબની ફરિયાદ નોંધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech