શહેરમાં અમાસના દિવસે પિતૃને પાણી અર્પણ કરતા ભાઇઓ-બહેનો...

  • September 14, 2023 01:40 PM 

શ્રાવણ માસનો આજે છેલ્લો દિવસ છે, અમાસ હોવાથી લોકો આજે પિતૃઓને યાદ કરી રહ્યા છે, જામનગર શહેરમાં કાશી વિશ્ર્વનાથ, નર્મદેશ્ર્વર, પ્રતાપેશ્ર્વર, રામેશ્ર્વર, સિઘ્ધનાથ, નાગેશ્ર્વર, વૈજનાથ સહિતના શિવમંદિરોમાં આજે સવારે 6 વાગ્યાથી મંદિરોમાં પીપળા અને વડલા અને તુલસીના ઝાડને પાણી અર્પણ કરીને પિતૃઓને યાદ કરવામાં આવ્યા હતા અને તેઓને શ્રઘ્ધાંજલિ અર્પી હતી, શિવમંદિરોમાં આજે સવારથી ભારે ભીડ જોવા મળી હતી, અમાસના દિવસ પહેલા છેલ્લા બે દિવસથી કેટલાક લોકો પિતૃઓને જળ અર્પણ કરી રહ્યા છે, આમ આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application