પોરબંદરમાં સેવાભાવિ અગ્રણીની સ્મૃતિમાં સમય ગ્રુપ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફુટપાથ પર રહેતા જરીયાતમંદોને નાસ્તો અપાયો હતો.
પોરબંદરના સમય ગ્રુપ દ્વારા મર્હુમ મહેબુબભાઈ જીવાભાઇ પરમાર પરિવાર તરફથી મનોદિવ્યાંગો, નિરાધાર,શ્રમિક બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.ગ્રુપના સેવાભાવિ યુવાનોએ મનો દિવ્યાંગો પાસે રૂબરૂ જઈ પોતાના પરિવારના સભ્યો જેવી જ લાગણીથી તેઓની સાથે બેસી નાસ્તો કરાવી સાથે પાણીની બોટલ પીવડાવી માનવ સેવા એ જ પ્રભુ સેવાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી કતલખાને જીવો ભરેલી બોલેરો ગાળા પાસેથી ઝડપાઇ
February 24, 2025 11:44 AMભવનાથમાં પો.સ્ટેશનની સામે સાધુની કારમાંથી ૬૭ હજાર ચોરીજનારા ચાર ઝબ્બે
February 24, 2025 11:43 AMજલારામ પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા
February 24, 2025 11:43 AMવેરાવળના બોડાદ ગામના પાટિયા પાસે કારની ઠોકરે પ્રૌઢનું મોત
February 24, 2025 11:40 AMRTE (ફ્રી શિક્ષણ) ના વર્ષ ૨૦૨૫ના ઓનલાઇન ફોર્મ વિનામૂલ્યે ભરવાનું હેલ્પ સેન્ટર
February 24, 2025 11:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech