ખંભાળિયાના જાણીતા સેવાભાવી સ્વ. રામભા ખીમભા બાબરીયાની પુણ્યતિથિ નિમિત્તે આગામી રવિવાર તા. 1 ડિસેમ્બરના રોજ અત્રે શેઠ કાનજી ચતુ ધર્મશાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રક્તદાન પ્રવૃત્તિના પ્રણેતા અને સેવાભાવી કાર્યકર પંકજભાઈ બાબરીયા આયોજીત આ રક્તદાન કેમ્પમાં લાયન્સ ક્લબ, શિવમ સોસાયટી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સેવામાં સહભાગી થશે.
આ સેવા પ્રવૃત્તિમાં રવિવારે સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી મહત્તમ રક્તદાન કરવા પંકજભાઈ બાબરીયા, દિનેશભાઈ બોડા કે તથા મહેશભાઈ નકુમ દ્વારા રક્તદાતાઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિવ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાન શિવજીની પાલખી
February 24, 2025 11:05 AMગુજરાતમાં ખોરાક પાછળ ખર્ચ થાય છે 45 ટકા જેટલી આવક
February 24, 2025 11:04 AMફેબ્રુઆરીમાં જ ઉનાળો બેસી ગયો હોય તેવી ગરમી: રાજકોટમાં 37.5 ડિગ્રી
February 24, 2025 11:02 AMIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMમીઠાપુરના ચકચારી મર્ડર કેસમાં આરોપીઓને આજીવન કેદ અને રૂા. ૧૬ હજારનો દંડ ફટકારાયો
February 24, 2025 10:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech