સીક્કા થર્મલ પાવર સ્ટેશન સી.આઇ.એસ.એફ. દ્વારા અવલોકન સપ્તાહ 2025 નિમિત્તે જી.જી. હોસ્પિટલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું સી.આઇ.એસ.એફ.ના 24 કર્મચારીઓ દ્વારા રક્તદાન આસિસ્ટન્ટ કમાન્ડર રાજેન્દ્ર કુમારની દેખરેખ નીચે આ રક્તદાન કરવામાં આવ્યું હતું, સીઆઇએસએફ દ્વારા સલામતી માટે તો ફરજ બજાવવામાં આવેજ છે સાથે સાથે આ રક્તદાન કરી અને માનવ કલ્યાણ માટે પણ ઉદાહરણ રૂપ કાર્ય કરેલ છે તેમ એન.ડી. ત્રિવેદીની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડાની મોટી કાર્યવાહી: CID ક્રાઈમના EOW PSI સિસોદિયા સસ્પેન્ડ
June 05, 2025 11:35 PMબેંગલુરુ ભાગદોડ: RCB એ એવી કઈ ભૂલ કરી કે જેના પર FIR દાખલ થઈ?
June 05, 2025 09:40 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 167 નવા કેસ, એક્ટિવ કેસ 600ને પાર
June 05, 2025 09:04 PMગૌતમ ગંભીરનું ચોંકાવનારું નિવેદન! ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં કહી દીધું, "જીતની ગેરંટી નહીં..."
June 05, 2025 09:01 PMડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગે કરી વાત, ટેરિફ પર અટકેલી વાતચીત શું ફરી થશે શરૂ?
June 05, 2025 08:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech