બગસરા: વરસાદને લીધે ગોકુલધામ સોસાયટીમાં પાણી ભરાતા લોકો પરેશાન

  • July 26, 2024 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વામિ મંદિરની સામે આવેલ ગોકુલધામ સોસાયટીમાં વરસાદના લીધે પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયાં હતાં ત્યારે અહીંના રહીશોના ઘરોમાં પણ ત્રણ ી ચાર ફૂટ જેટલા પાણી ઘુશી ગયા હતા જ્યારે આજે વરસાદ પડી ગયાના ૨૪ કલાક વિતી ગયા છતાં આ વિસ્તારમાં પાણીના નિકાલના અભાવે હજુ સુધી પાણી ભરેલા છે. ત્યારે અહીંના લોકોની વેદના ખૂબ દયનીય બની ગઇ છે.જ્યારે અહીંયા રહેતા રહીશોને પૂછતા તેમણે જણાવ્યું કે અમારે દર વર્ષે આવીજ સમસ્યાનો સામનો કરવો પડે છે. ચાલવા માટે ૨૫ ફૂટ પહોળો રસ્તો છે પરંતુ જે રસ્તો કાચો અને માટીી બનાવેલ છે જેી વરસાદ આવતા જ આ રસ્તો પાણી ના લીધે ધોવાય જાય છે અને પાણીમાં ગરકાવ ઈ જાય છે. જેી અમારે અમારા ઘરમાંી બહાર નીકળવું પણ ખૂબ મુશ્કેલ બની જાય છે. જ્યારે અમારા બાળકોને ભણવા માટે પણ મૂકવા જવા માટે તેડીને જવું પડે છે જેી ક્યારેક પાણી વધારે પ્રમાણમાં હોવાી અમારા બાળકો ભણવા પણ ની જઈ શકતા તેી તેના ભણતર પર પણ ખૂબ મોટી અસર કરે છે. અમારે ઘરની બહાર નીકળવા માટે પણ એકબીજા નો સહારો લયને નીકળવું પડે છે.


જ્યારે આ પાણીનો કોઈ પણ નિકાલ ના હોવાી કેટલા દિવસો સુધી અમારી પરિસ્તિી આવીજ રહે છે જેના લીધે અહીંયા મચ્છરોનો પણ ખૂબ ઉપદ્રવ વધતો જાય છે આવી વિકટ પરિસ્િિતમાં પણ તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ના હોવાી અમારી છેલ્લ ા ૫ વર્ષી આવીજ પરિસ્તિીમાં રહેવા મજબૂર બનવુ પડે છે. તો પાલિકા દ્વારા આ કાચા રસ્તા ઉપર ગોરમતું નાખવામાં આવે અને કતો આ રસ્તાને પાક્કો કરવામાં આવે જેી આ રસ્તો ઊચ્ચો આવે એટલે મહદ અંશે આમારી સમસ્યાનું નિરાકરણ આવે જેી અહીંયા રહેતા રહીશો બીમારીી બચી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application