ભાજપના અધ્યક્ષ જીપી નડ્ડા આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.ભાજપના સંગઠન પર્વની પ્રક્રિયા હાલ વિલંબમાં પડી છે. ત્યારે પક્ષના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજ થી બે દિવસ માટે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા.
આ પ્રવાસ દરમિયાન નડ્ડા ગુજરાતમાં ભાજપના સંગઠનના હોદ્દેદારોને મળશે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે કેન્દ્ર સરકારની સ્વામીત્વ યોજના નો આરભં સોલા વિસ્તારમાં યોજાશે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે.
અમદાવાદમાં આરોગ્ય વ્યવસ્થાપનનો અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓની સાથે સંવાદ કરશે. સાંજે તેઓ ફાર્માસ્યુટિકલ રિસર્ચ સંસ્થા નાઈ પર – ગાંધીનગરમાં જઈ અહીંના સંશોધકો અને છાત્રો સાથે એક પરિ ચર્ચા માં ભાગ લેશે. રવિવારે તેઓ અમદાવાદની એક ખાનગી હોટેલમાં ભાજપના ડોકટર સેલના નેતાઓ તથા શહેરના નામાંકિત તબીબો સાથે ચર્ચા કરવાના છે. બાપુનગરમાં સંવિધાન દિવસની ઉજવણીમાં પણ નડ્ડા હાજર રહેશે.
આ દરમિયાન શનિવારે સાંજે અને રવિવારે સવારે સૌ પ્રથમ નડ્ડા અમદાવાદમાં શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે કેન્દ્ર સરકારની સ્વામિત્વ યોજનાના આરભં પ્રસંગે સોલાના એક કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરશે. અનામત રાખ્યો છે. આ દરમિયાન તેઓ ગુજરાતના નેતાઓ સાથે બેઠક કરશે. નડ્ડા ગુજરાતમાંથી રાયસભા સાંસદ છે. ભાજપના સંગઠન પર્વની પ્રક્રિયા ફરી વેગ બનતી બને તેવી સંભાવના જોવામાં આવી રહી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા ના આ બે દિવસના કાર્યક્રમ દરમિયાન ખાનગી રહે સંગઠનના આગેવાનો સાથે બેઠક પણ કરે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકશ્મીરની આતંકવાદી ઘટનાનો જામનગરમાં કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ ખાતે વિરોધ પ્રદર્શન
April 23, 2025 07:34 PMજામનગરમાં SOG PI નો ડુપ્લીકેટ રાઇટર ઝડપાયો, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ વિગતો આપી
April 23, 2025 07:17 PMજામનગર ABVP દ્વારા કશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાનો વિરોધ કરાયો
April 23, 2025 07:16 PMપહલગામ હુમલા સરકાર એક્શનમાં, PM આવાસ પર CCSની બેઠક શરૂ
April 23, 2025 07:12 PMજામનગરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 06:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech