સાળંગપુર હનુમાનજીના મંદિરમાં કાપડની થેલી માટે એટીએમ કાર્યરત

  • August 24, 2024 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પ્રદૂષણ બોર્ડ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે કાપડની થેલી માટે એટીએમ મશીન મુકાયા છે. એટીએમ મશીનમાં ૧૦ રૂપિયાનો સિક્કો નાખવાથી અથવા કયુઆર ન્યુ કોડ સ્કેન કરવાથી કાપડની બેગ વડા બહાર આવે છે. ત્યારે પ્રદુષણ બોર્ડના યા પ્લાસ્ટિક મુક્ત અભિયાનને  શ્રધ્ધાળુઓએ બિરદાવેલ છે. ઓ રાજ્યના મહત્ત્વના મંદિરોમાં કાપડની થેલી માટે એટીએમ મશીન વણ મૂકવામાં આવ્યા છે. ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત દેર બનાવવાની દિશામાં અને લોકોમાં ગુરુ પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જન વયં જાગૃતિ લાવવા માટે રાજ્યના કરી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલના ભાગરૂપે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે એટીએમ મશીન મુકવામાં આવ્યા છે. જેમાંથી કાપડની થેલી મેળવી શકાય છે અહીં આવતા શ્રદ્ધાળુઓને હવે કાપડની થેલીમાં જ પ્રસાદ મળી રહે છે. મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકો તરફથી આ પહેલ અંગે સારો પ્રતિસાદ મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application