ઓસમ ડુંગર પર આરોહણ–અવરોહણ સ્પર્ધા કાલે: ૩૦૦ સ્પર્ધકો દોટ મુકશે

  • December 29, 2023 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજી તાલુકાના ઓસમ ડુંગર ખાતે આવતીકાલે ચતુર્થ ઓસમ પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૭૩ યુવાનો અને ૧૨૭ યુવતીઓ મળી કુલ ૩૦૦ સ્પર્ધકો છે. રાજકોટ જિલ્લા કલેકટર તત્રં દ્રારા છેલ્લા ચાર વર્ષથી આ પ્રકારની સ્પર્ધા ઓસમ ડુંગર પર યોજવામાં આવે છે.આવતીકાલની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતાને રાષ્ટ્ર્રીય કક્ષાની ગિરનાર આરોહણ– અવરોહણ સ્પર્ધામાંસીધી જ એન્ટ્રી આપવામાં આવશે. આવતીકાલની સ્પર્ધાને ધ્યાનમાં રાખી સામાન્ય પ્રવાસીઓ માટે ઓસમ ડુંગર પર અવરજવર બધં રાખવામાં આવી છે અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્રારા તે સંદર્ભે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સ્પર્ધા દરમિયાન કોઈ યુવક યુવતીને સારવારની જર પડે તો મેડિકલ ટીમ સ્થળ પર રાખવામાં આવશે. આ ઉપરાંત એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application