છાંયામાં વરસાદી પાણીનો નિકાલ નહી થતા વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થઈને જઈ રહ્યા છે શાળાએ

  • September 07, 2024 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં વરસાદે વિરામ લીધો તેને દસ દિવસ વીતી ગયા છે,તેમ છતાં છાંયા વિસ્તારમાંથી પાણીનો નિકાલ થયો નથી અને તેના કારણે વિદ્યાર્થીઓ હજુ પણ પાણીમાંથી પસાર થઈને શાળાએ જઈ રહ્યા છે.છાંયાના સદામ વિસ્તાર નજીકથી નિરમા ફેક્ટરીના દંગામાં રહેતા શ્રમિક પરિવારના બાળકો પાણી ખૂંદીને શાળાએ ભણવા માટે જાય છે,ત્યારે આ વિસ્તારમાં પાણીના નિકાલ માટે તંત્રએ વહેલીતકે કાર્યવાહી કરાવવી જ‚રી બની જાય છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application