કલ્યાણપુરના આર્મી જવાન ફરજ પૂરી કરી નિવૃત્ત થયા

  • June 17, 2024 12:23 PM 

જામકલ્યાણપુર ના નાયબ સુબેદાર વિઠ્ઠલભાઈ પરમાર તા. 4 મે 1998 માં આર્મીમાં જોઈન થયેલા, જે 11 મે 2024 ના આર્મી ઓર્ડીનન્સ કોર (એઓસી) ની પદવી મેળવી હતી. જે પોતાની 26 વર્ષની નોકરી પૂર્ણ કરી, નિવૃત્ત થઈ તારીખ 16 જૂન 2024 ના કલ્યાણપુર મુકામે પરત ફરતા,ગામ લોકો એ ભવ્ય સ્વાગત કરી ઢોલ અને નગારા સાથે રેલી કાઢી હતી.જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો સામેલ થયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application