અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા શાળાના ૪૫૦થી વધુ બાળકોને ભોજન કરાવાયું

  • April 04, 2025 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્ર સંત ગુરૂદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપના મેમ્બરો દ્વારા  ભાવનગર જીજ્ઞેશભાઈ ધોળકીયાના પપ્પાના બર્થ-ડે નિમિતે તા. ૩ને ગુરૂવારે ભાવનગરની કસ્તુરબા મોહનદાસ ગાંધી શાળા અને ભારતીય વિદ્યાલયના કુલ ૪૫૦થી વધુ  બાળકોને કેરીનો રસ પુરી ઉંધિયુ ઢોકળાનું ભોજન કરાવાયું હતું. આ વેળાએ તૃપ્તિદીદી, કલ્પાદીદી,સમીરભાઈ, નીલેશભાઈ ઉપસ્થિત રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application