ભાણવડમાં આહીર કર્મચારી મંડળ દ્વારા વિધાર્થીઓ તથા નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન

  • July 13, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ તાલુકા આહીર કમૅચારી મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ તથા નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન સમારંભ યોજાશે.


વર્ષ ૨૦૨૨-૨૦૨૩, ૨૦૨૩,૨૦૨૪ ના ધોરણ ૧૦,૧૨ તથા સ્નાતક કક્ષાના વિધાર્થીઓનુ સન્માન કરવામાં આવશે સાથે નવનિયુક્ત કર્મચારીઓનું પણ સન્માન થશે.


આ કાર્યક્રમ અંતર્ગત વિધાર્થીઓએ તથા નવનિયુક્ત કર્મચારીઓએ પોતાના પ્રમાણપત્રો આહીર સમાજ ખાતે રાજસીભાઈ વસરા તથા ગાત્રાળ વેલ્ડીંગ જયંતિભાઈ ગોધમ, શૈલેષભાઈ ડાંગર, રાજેશભાઈ ડાંગરને આગામી તા. ૩૦-૦૭-૨૦૨૪ સુધીમાં પહોચાડવાના રહેશે તેમ આહીર કમૅચારી મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application