ભાણવડ તાલુકા આહીર કમૅચારી મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ તથા નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન સમારંભ યોજાશે.
વર્ષ ૨૦૨૨-૨૦૨૩, ૨૦૨૩,૨૦૨૪ ના ધોરણ ૧૦,૧૨ તથા સ્નાતક કક્ષાના વિધાર્થીઓનુ સન્માન કરવામાં આવશે સાથે નવનિયુક્ત કર્મચારીઓનું પણ સન્માન થશે.
આ કાર્યક્રમ અંતર્ગત વિધાર્થીઓએ તથા નવનિયુક્ત કર્મચારીઓએ પોતાના પ્રમાણપત્રો આહીર સમાજ ખાતે રાજસીભાઈ વસરા તથા ગાત્રાળ વેલ્ડીંગ જયંતિભાઈ ગોધમ, શૈલેષભાઈ ડાંગર, રાજેશભાઈ ડાંગરને આગામી તા. ૩૦-૦૭-૨૦૨૪ સુધીમાં પહોચાડવાના રહેશે તેમ આહીર કમૅચારી મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech