ભાણવડ તાલુકા આહીર કમૅચારી મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ તથા નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન સમારંભ યોજાશે.
વર્ષ ૨૦૨૨-૨૦૨૩, ૨૦૨૩,૨૦૨૪ ના ધોરણ ૧૦,૧૨ તથા સ્નાતક કક્ષાના વિધાર્થીઓનુ સન્માન કરવામાં આવશે સાથે નવનિયુક્ત કર્મચારીઓનું પણ સન્માન થશે.
આ કાર્યક્રમ અંતર્ગત વિધાર્થીઓએ તથા નવનિયુક્ત કર્મચારીઓએ પોતાના પ્રમાણપત્રો આહીર સમાજ ખાતે રાજસીભાઈ વસરા તથા ગાત્રાળ વેલ્ડીંગ જયંતિભાઈ ગોધમ, શૈલેષભાઈ ડાંગર, રાજેશભાઈ ડાંગરને આગામી તા. ૩૦-૦૭-૨૦૨૪ સુધીમાં પહોચાડવાના રહેશે તેમ આહીર કમૅચારી મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech