જામનગરમાં જૈન કન્યા છાત્રાલયનાં હોદ્દેદારોની નિમણૂંક

  • May 24, 2024 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં આવેલી હાલાર વિશાશ્રીમાળી જૈન સહાયક સંઘ સંચાલિત માતૃશ્રી વ્રજકુંવરબેન સુંદરજી રતનશી સંઘવી જૈન ક્ધયા છાત્રાલયનાં નવા હોદેદારોની નિમણૂંક કરવામાં આવી છે. સામાન્ય સભામાં આગામી ત્રણ વર્ષ માટે સવર્નિુમતે પ્રમુખપદે  બિમલભાઈ મહેતા, ઉપપ્રમુખપદે નરેશભાઈ મહેતા, માનદ મંત્રી તરીકે દર્શિતભાઈ સોલાણી, ખજાનચી તરીકે નીલેશભાઈ દોશી, સહમંત્રી તરીકે  કેતનભાઇ મહેતા તથા આકશભાઈ વારિયા ની નિમણૂંક કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application