જામનગર શહેરમાં રણજીતનગર હુડકા પાસે લગભગ છેલ્લા ૩૦ વર્ષથી ગુજરી બજાર ચાલે છે, આ બજાર ટ્રાફીક, પાર્કીંગ તેમજ વાહન વ્યવહારની સમસ્યાના કારણે બંધ થઇ ગઇ છે, કોર્પોરેશન દ્વારા મીગ કોલોની પાસે કમિશ્નરના હુકમથી જગ્યા ફાળવવામાં આવી હતી, આ બજાર સોમવારથી શુક્રવાર સુધી બપોરના ભરાય છે અને દરરોજ સાંજે ફ્રુટ અને શાક માર્કેટ ભરાય છે, આ જગ્યામાં કોઇ ટ્રાફીક કે પાર્કીંગ કે વાહન વ્યવહાર માટે નડતર નથી, આ બજારમાં લોકો પાથરણાં અને રેંકડીઓ રાખેલ છે અને ગરીબ લોકોનું ગુજરાન આ માર્કેટથી ચાલે છે, ત્યારે આ બજાર ફરીથી ચાલુ કરાવવાની માંગણી સાથે રેંકડી અને પાથરણાંવાળાઓને સાથે રાખીને વોર્ડ નં. ૪ ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech