વસઇમાં અકસ્માતે કુવામાં પટકાતા વૃઘ્ધનું મોત

  • May 31, 2023 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના વસઇ વાડી વિસ્તારમાં રહેતા નારણભાઇ વરજાંગભાઇ ઓડીચ (ઉ.વ.૫૧) ગઇકાલે વાડીના કુવામાંથી પાણીની મોટર બહાર કાઢતા હતા એ વખતે રસ્સો છટકતા, નારણભાઇના પગમાં સલવાઇ જતા તેઓ અકસ્માતે કુવામાં પડી જતા ઇજાઓ પહોચી હતી, દરમ્યાનમાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટુકડી દોડી આવી હતી અને વૃઘ્ધને બહાર કાઢયા હતા, આ વેળાએ આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા, દરમ્યાન મૃત્યુ થયાનું જાહેર કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application