જામનગર તા.૧૫ જન્યુઆરી, રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે આર.ટી.ઓ. જામનગર દ્વારા GVK EMRI ૧૦૮ ઈમરજન્સીગ સેવાના સહયોગથી કલ્યાણ પોલીટેકનીક કોલેજ ખાતે માર્ગ સલામતી વિશે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને બાઈક ચલાવતી વખતે રાખવાની સાવચેતીઓ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. તથા લાયસન્સસ બાબતે કાયદાકીય જોગવાઈઓની જાણકારી આપવામાં આવી હતી. GVK EMRI ૧૦૮ ઈમરજન્સીા સેવાના મેડીકલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ફર્સ્ટ રિસ્પોન્ડપન્ટવ ટ્રેનિંગ તથા CPR ની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આર.ટી.ઓ. જામનગરના ઈન્સ્પે કટર કે.જી.મેર તથા એસ.વી.રૂપાણી તથા GVK EMRI ૧૦૮ના મનવીર ડાંગર તથા કિશન વાઢેર તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech