જૂનાગઢ જિલ્લામાં ૧૩૩૫ મતદાન કેન્દ્રો પર ૨૯૬૦ અવિલોપ્ય શાહીની બોટલની ફાળવણી

  • April 29, 2024 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ લોકસભા બેઠક અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે મતદાન માટે મહત્વની ગણાતી શાહીની ખાસ જરૂર રહે છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં પાંચ વિધાનસભામાં ૧૩૩૫ મતદાન બુ પર નારી મતદાન પ્રક્રિયામાં ૨૯૬૦ બોટલ ફાળવવામાં આવી છે.
મતદાન કરવા આવતા મતદારોની આંગળી પર શાહીની ટીક લગાડવામાં આવે છે. તે મતદાન કર્યા અંગે મહત્વનો પુરાવો બની રહે છે. જેી તમામ બુ પર શાહીની મુખ્યત્વે જરૂરિયાત રહે છે. જેી જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી માટે કુલ ૨,૯૬૦ શાહીની બોટલો ફાળવવામાં આવી છે. જુનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જુનાગઢ વિધાનસભા બેઠકમાં ૬૪૦, માણાવદર ૬૦૦, વિસાવદર ૬૪૦, કેશોદ ૫૬૦, માંગરોળ ૫૨૦ મળી કુલ ૨૯૬૦ શાહીની બોટલ ફાળવવામાં આવી છે. પાંચેય બેઠકો પર કુલ ૧૦ એમએલની બોટલ પ્રમાણે અંદાજિત ૩૦ લીટર શાહીનો ઉપયોગ વાનો અંદાજ છે. 

આંગળીમાંથી  શાહી દૂર તાં બે સપ્તાહ લાગે
ચૂંટણીમાં મતદાન માટે ઉપયોગમાં લેવાતી અવીલોપ્ય શાહી દેશમાં ફક્ત કર્ણાટકની કંપની દ્વારા જ ઉત્પાદન કરવામાં આવે છે અને વિશ્વના ૨૫ દેશોમાં શાહીનો નિકાસ કરે છે. આ શાહીમાં સિલ્વર નાઇટ્રેટ કેમિકલનો ઉપયોગ થાય છે જેના લીધે પાણી કે અન્ય રસાયણી તેનો ડાઘ ઝડપી દૂર કરી શકાતું ની. મતદાન દરમિયાન મતદારની આંગળીમાં જાંબલી રંગના નિશાન દૂર તા બે સપ્તાહ નો સમય લાગે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application