આગામી તા.૬ના રોજ બપોર બાદ અને તા.૭ ફેબ્રુઆરીએ બપોર સુધી ખીજડીયા પક્ષી અભયારણ્ય મુલાકાતીઓ માટે બંધ રહેશે
પક્ષી ગણતરી હાથ ધરવામાં આવનાર હોવાથી નિર્ણય લેવાયો
મરીન નેશનલ પાર્ક જામનગર હેઠળના ખીજડીયા પક્ષી અભયારણ્યમા તારીખ ૦૬-૦૨-૨૦૨૫ના બપોર બાદ અને તારીખ ૦૭-૦૨-૨૦૨૫ના બપોરે ૦૨.૦૦ વાગ્યા સુધી પક્ષી ગણતરીનુ આયોજન કરેલ હોવાથી ખીજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાતે આવનાર પર્યટકો તથા પ્રકૃતિ પ્રેમીઓ માટે ખીજડીયા પક્ષી અભયારણ્ય તા.૬ ફેબ્રુઆરીના રોજ બપોર બાદ અને તા.૭ ફેબ્રુઆરીના રોજ બપોરે ૨ વાગ્યા સુધી બંધ રહેશે. તેમ નાયબ વન સંરક્ષકશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીપરટોડા-હરીપર રોડના કામમાં કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા સરપંચ
February 04, 2025 05:08 PMદ્વારકા નગરપાલિકામાં મતદાન પૂર્વે જ ભાજપનો નવ બેઠક પર કબ્જો: બીનહરીફ
February 04, 2025 05:02 PMખંભાળિયામાં હૃદયરોગના હુમલાથી યુવાન સહિત બેના ભોગ લેવાયા
February 04, 2025 04:55 PMThigh ફેટ ઘટાડવા માટે, ઘરે જ કરો આ 5 કસરત
February 04, 2025 04:50 PMજામનગરમાં બેવડી ઋતુથી રોગચાળાનો ઝંળુબતો ભય: તાપમાન ૧૪ ડીગ્રી
February 04, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech