પાલીતાણામાં રહેતો યુવાન પોતાના ઘરેથી ત્રણ દિવસ પહેલા નિકળ્યા બાદ લાપત્તા બન્યો હતો. દરમિયાન ગઈકાલે તળાજા રોડના ભીલવાસમાં ભાવળની ઊંટમાંથી તેનો મૃતદેહ મળી આવતા ભારે ચક્યાર મચી જવા પામી હતી. બનાવના પગડી લોકોના મોટી સંખ્યામાં ટોળા ઉમટી પડયા હતા.
પાલીતાણાના તળાજા રોડ પર આવેલા ભીલવાસની બાવળની ઝાડી માંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. મૃતદેહ મળી આવતા લોકોના ટોળે ટોળા વળ્યા હતા.પોલીસ કાફલો દોડી ગયો કબજો સંભાળી પાલીતાણાની સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
પોલીસે તપાસ હાથ ધરતા મૃતક સંજયભાઈ બુધાભાઈ વાઘેલા (ઉ. વ. ૨૮, રે. પાલીતાણા) હોવાનું અને સંજયભાઈ તેના પરેથી ત્રણ દિવસ પહેલા નિકળ્યા બાદ લાપત્તા બન્યો હતો. પરિવારજનીએ તેની શોધખોળ બાદ તેનો અત્તોપતો ન લાગ્યો હતો દરમિયાન આજે સવારે ભાવળની કાંટમાંથી શંકારપદ રીતે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારને જાણ થતા હોરિપટલ દોડી આવ્યા હતા. બનાવને લઈ પાલીતાણા ટાઉન પોલીસે અકસ્માત મોત સંદર્ભે કેસ ભગળ કરી આગળની તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યારી ડેમ નજીક અકસ્માત સર્જી નાસી રહેતા કારચાલકનો પીછો કરી લોકોએ દંડાવાળી કરી, જુઓ Video...
April 28, 2025 05:39 PMજામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા મહારેલીનું આયોજન
April 28, 2025 05:35 PMહળવદ:ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે તંત્રની અણ આવડતને લીધે હજારો લિટર પાણીનો વેડફાટ
April 28, 2025 05:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech