પત્નિ સાથે બોલાચાલી થયા બાદ પતિએ ઝેરી દવા પીને જિંદગી ટૂંકાવી

  • June 06, 2023 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ તાલુકાના જામ રોજીવાડા ગામે રહેતા મનીષભાઈ પૂંજાભાઈ ગોરફાડ નામના ૪૦ વર્ષના યુવાનને તેમના પત્ની સાથે કામ બાબતે બોલાચલી થઈ હોય, જે બાબતે તેમને મનમાં લાગી આવતા પોતાના ઘરમાં રહેલી જંતુનાશક દવાની બોટલમાંથી તેમણે ઝેરી દવા પી લીધી હતી. આથી તેમને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખેસાડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application