જામનગર ના એક આસામી ને રૂ. ૬૦,૦૦૦ ના ચેક પરત ફરવા ના કેસ માં અદાલતે છ માસ ની કેદની સજા નો હુકમ કર્યો છે. જામનગરના વિનાયક પાર્કની શેરી નં.રમાં રહેતા બાબુભાઈ ડાયાભાઈ રાઠોડે રૂ. ૬૦ હજાર ની રકમ સ્વામીનારાયણ નગરમાં રહેતા હિતેશ તુલસીદાસ વીધાની પાસેથી હાથઉછીની મેળવી હતી.અને તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા કોર્ટ માં ફરિયાદ કરાઈ હતી.
આ કેસ ચાલી જતાં અદાલતે આરોપી ને તક્સીરવાન ઠરાવી છ મહિનાની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. રકમ ન ચૂકવાય તો વધુ એક મહિનાની કેદની સજા ફટકારાઈ છે. ફરિયાદી તરફથી વકીલ અશ્વિન બારડ, રોનક જોગલ, મિતુલ મલકાણ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવોંકળા સફાઈના નામે કરેલો ખર્ચ પાણીમાં, હજુ પણ ગંદકીના થર
July 05, 2024 07:04 PMઅઢી વર્ષ થી હત્યા નાં ગુન્હા માં નાસ્તા - ફરતા આરોપી ને ઝડપી પાડતી પોલીસ
July 05, 2024 07:02 PMઉના પંથકમાં ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા કલેકટરે અધિકારીને આદેશ કર્યો.
July 05, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech