શહેરના દાણાપીઠમાં નવાબ મસ્જિદમાં આવેલી દુકાનમાં જુના ભાડુઆતનો સામાન બહાર કાઢી કાયદો હાથમાં લેવાના પ્રકરણમાં મસ્જિદના ટ્રસ્ટી સહિત પોલીસે નવ શખસો સામે ગુનો નોંધાયો હતો. જેમાંથી આઠ આરોપીને ઝડપી લઇ તેઓને જેલહવાલે કર્યા છે. યારે એક આરોપીને તાજેતરમાં અકસ્માત થયો હોય જેથી હજુ તેની ધરપકડ કરવામાં આવી નથી.
જાણવા મળતી વિગતો મુજબ,દાણાપીઠ મેઇન રોડ પર નવાબ મસ્જિદ બાજુમાં મંડપ સર્વિસ ચલાવતા અને કિરણ સોસાયટીમાં રહેતા વિરેન્દ્રભાઈ કલ્યાણભાઈ કોટેચા નામના વૃદ્ધ વેપારીએ તારીખ ૩૧ ના મંગળવારે તેની દુકાન સામે ભત્રીજાની દુકાને હતા ત્યારે કેટલાક શખસોએ તેમની દુકાન તથા બાજુમાં આવેલી દુકાનમાંથી સામાન બહાર કાઢતા હોય જેથી આ બાબતે પૂછતા ફાક મુસાણી નામના શખસે કહ્યું હતું કે હત્પં નવાબ મસ્જિદનો ટ્રસ્ટી છું તમારી દુકાન જુના ભાડાથી આપી છે તેને ખાલી કરવાનો હત્પકમ કર્યેા છે. આ બાબતે ભારે ઉહાપોહ થયા બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વેપારીની ફરિયાદ પરથી નવ શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
દરમિયાન એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ આર.જી. બારોટની રાહબરી હેઠળ પીએસઆઇ બી.એચ. પરમાર તથા કે.એમ. વડનગરાની રાહબરી હેઠળ પોલીસે આરોપીઓ મસ્જિદના ટ્રસ્ટી ફાક ઈબ્રાહીમભાઇ મુસાણી, ઝાકીર હબીબભાઈ મુસાણી, ગફાર સતારભાઈ અલાણી, ઇરફાન અબ્દુલભાઈ સોલંકી, ફરીદ તૈયબભાઈ શિકાર, યુનુસ હાજીભાઈ મુસાણી, અમીન મહેબુબભાઇ ચૌહાણ, ઈકબાલ કમાલભાઈ સેતા સહિત આઠની ધરપકડ કરી હતી. યારે અન્ય આરોપી સરફરાઝ મોહમ્મદભાઈ શેખને તાજેતરમાં અકસ્માત થયો હોય જેથી તેની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે ઝડપાયેલા આ આઠેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલહવાલે કર્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ, 9 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રીએ હિંસા વચ્ચે આપ્યું હતુ રાજીનામું
February 13, 2025 08:39 PMજામજોધપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખનો આક્ષેપ... ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું
February 13, 2025 07:31 PMકોગ્રેસ નેતા પરેશ ધાનાણી જામ જોધપુર ની ગલીઓમા ફર્યા...અને કર્યો પ્રચાર
February 13, 2025 07:23 PMયે આકાશવાણી હૈ ....... આ શબ્દો આજે પણ યાદ આવે છે. રેડિયાનો એક યુગ હતો
February 13, 2025 07:15 PMધર્મગુરૂ દલાઈ લામાની સુરક્ષામાં વધારો, કેન્દ્રએ તેમને Z શ્રેણીની આપી સુરક્ષા
February 13, 2025 06:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech