જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનું ગામમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું પાણીના ખાડામાં પડી જતાં ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યું છે. જે મામલે જોડીયા પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના આલીરાજપુરના વતની અને હાલ જોડીયા તાલુકાના ગામમાં રહેતા સંજયભાઈ લક્ષ્મણભાઈ ચાવડા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા કુંવરસિંહ જંગલીયાભાઈ રાઠવા(ઉ.વ.૪૭) કે જેનું કોઈપણ રીતે પાણીના ખાડામાં પડી જતાં ડૂબી જવાથી મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકની પત્ની રેખાબેન રાઠવા એ પોલીસને જાણ કરતાં જોડીયા પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : પુરવઠા વિભાગ દ્વારા EKYC મુદે આકરા વલણને લઈને વિરોધ
May 16, 2025 04:52 PMજૂનાગઢ જેલમાંથી હિરલબાનો કબ્જો લઇને થશે ઉંડાણથી પૂછપરછ
May 16, 2025 04:51 PMપોરબંદર પોલીસ સાઇબર ક્રાઇમના ગુનામાં હિરલબા જાડેજાની કરશે પૂછપરછ
May 16, 2025 04:50 PMપોરબંદરમાં અદાણી ગેસની પાઇપલાઇનથી રોડને થયો ગેસ!
May 16, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech