નવસારી જિલ્લાના વસર ગામના મૂળ વતની અને હાલ ઓખામાં રહેતા સંજયભાઈ મહેશભાઈ હળપતિ નામના 30 વર્ષના માછીમાર યુવાનને ગત તારીખ 17 ના રોજ રાત્રિના સમયે ઓખા નજીકના દરિયામાં હરિકૃપા બોટમાં હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ જગદીશભાઈ નાનુભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.
વીજશોક લાગતા કલ્યાણપુરના વૃદ્ધનું અપમૃત્યુ
કલ્યાણપુર તાલુકાના કનકપર માળી ગામે રહેતા વેજાણંદભાઈ નાથાભાઈ ગામડા નામના 64 વર્ષના વૃધ્ધ ગત તારીખ 17 ના રોજ તેમની વાડીએ પાણીના બોરની ઇલેક્ટ્રિક્ટ મોટર ચાલુ કરવા જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર ભરતભાઈ વેજાણંદભાઈ ગામડાએ સ્થાનિક પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોકન વગર દરિયામાં માછીમારી કરવા ગયેલા વાડીનારના શખ્સ સામે ગુનો
May 13, 2025 11:04 AMપોરબંદરના યાર્ડમાં થઈ રહી છે કેરીની મબલક આવક
May 13, 2025 11:03 AMભગવાન દ્વારકાધીશના ભક્તએ કાળીયા ઠાકરને અર્પણ કર્યો પંચધાતુનો ગરૂડ ઘંટ
May 13, 2025 11:01 AMવરવાળાની શંકરાચાર્ય જનરલ હોસ્પિટલમાં વિનામુલ્યે નેત્રનિદાન-સારવાર અને ચશ્મા વિતરણ કેમ્પ
May 13, 2025 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech