પાલીતાણાના મોખડકાની મહિલાનું વીજ કરંટથી મોત

  • September 04, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાલીતાણા તાલુકાના મોખડકા ગામે રહેતા અને ખેતીનું કામ કરતા મહિલાને વીજ કરંટ લગતા તેનું મોત નીપજ્યું હતું.
મનહરભાઈ ચુડાસમાના પત્ની દક્ષાબેન  બાબુભાઈ મીઠાભાઈની વાડીમાં કામ કરતા હતા ત્યારે અચાનક કોઈ કારણોસર વીજ કરંટ લગતા તેઓને સારવાર અર્થે પાલીતાણા સરકારી માનસીહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તપાસ કરતા દક્ષાબેનને મૃત જાહેર કરવામાં આવેલ હતા. બનાવના પગલે મોખડકા ગામમાં ભારે શોક છવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application