આટકોટ: વીજલાઈન, થાંભલા સાથે વિંટળાયેલી વેલ... લોકોના જાનનું જોખમ

  • August 07, 2024 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આટકોટ–ભાવનગર હાઈ–વે પર આવેલા પીજીવીસીએલના થાંભલા પર ઠેર ઠેર વિંટાયેલ છે જેમાં પાંચ થાંભલા ટીસી પર વેલ વિંટાયેલ નજરે પડે છે થોડા દિવસ પહેલા જ બે ભેંસના મોત થયા હતા. ત્યારે પીજીવીસીએલ ટીમે તાત્કાલિક વેલ વિંટાયેલને હટાવી દીધી હતી પણ આ જ લાઈનના અન્ય થાંભલા પર વેલ વિંટાયેલ હોય કોકનો ભોગ બનશે પછી કાઢવામાં આવશે. રાધાનગરના ટીસી પાસે તેમજ હોસ્પિટલ પાસેના ટીસી સહિત વિસ્તારોના થાંભલા પર વેલ વિંટાયેલ નજરે પડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application