ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગરના કાર્યાલય ખાતે "સદસ્યતા અભિયાન - ૨૦૨૪" અંતર્ગત ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગરના અધ્યક્ષ અભય ચૌહાણની અધ્યક્ષતામાં તથા રાજકોટ જીલ્લાના પ્રભારી ધવલ દવેની ઉપસ્થિતિમાં સંયુક્ત મોર્ચાની કાર્યશાળાનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં મેયર ભરત બારડ, શહેર મહામંત્રી અલ્પેશ પટેલ, પાર્થ ગોંડલીયા, સદસ્યતા અભિયાનના સંયોજક નરેશ મકવાણા, ગુજરાત પ્રદેશ યુવા મોર્ચાના ઉપાધ્યક્ષ હરેન્દ્રસિંહ ગોહિલ, અભિયાનના સહ - સંયોજક નરેન્દ્રસિંહ ગોહિલ, ડો. હરેશ નાવડીયા, શહેર સંગઠનના હોદ્દેદારો, તમામ મોર્ચાના પ્રભારી ઓ, તમામ મોર્ચાના પ્રમુખો - મહામંત્રી ઓ તથા તમામ મોર્ચાના હોદ્દેદારશ્રીઓ, તમામ મોર્ચાના અભિયાનના ઇન્ચાર્જ - સહ ઇન્ચાર્જશ્રીઓ, તમામ મોર્ચાના વોર્ડના પ્રમુખો - મહામંત્રી ઓ, તમામ મોર્ચાના વોર્ડના અભિયાનના ઇન્ચાર્જ તેમજ તમામ મોર્ચાના સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ ઉપસ્થિત સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતિરુપતિ બાલાજીમાં 50 વર્ષ ઘી સપ્લાય કંપનીએ શા માટે કર્યો ઇનકાર, કઈ કંપનીને મળ્યો નવો કોન્ટ્રાક્ટ
September 20, 2024 06:29 PMશું છે બીફ ટોલો? જેનો ઉપયોગ તિરુપતિ બાલાજીના પ્રસાદમાં થતો હતો
September 20, 2024 06:22 PMતિરુપતિ બાલાજી પ્રસાદના લાડુ કેવી રીતે બનાવવામાં આવે છે? દર વર્ષે 500 કરોડની કમાણી
September 20, 2024 06:18 PMમહારાષ્ટ્રના જાલનામાં ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, 6 લોકોના મોત; 17 ઘાયલ
September 20, 2024 06:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech