શહેરમાં શાંતિપૂર્ણ રીતે નવરાત્રી તહેવારની ઉજવણી થઈ શકે તે માટે નવરાત્રીની પુર્વ સંધ્યાએ સ્થાનીક પોલીસે સમગ્ર શહેરમાં ફત્પટ પેટ્રોલીંગ કરી ગરબા આયોજકોની મીટીંગ બોલાવી હતી.
ગત સાંજે નવરાત્રી અંતર્ગત શહેરના તમામ મુખ્ય માર્ગેા સ્થાનીક પોલીસ દ્રારા ફત્પટ પેટ્રોલીંગ કરી ૪૦ જેટલા ગરબા આયોજકોની મીટીંગ બોલાવી હતી. તેમાં સ્થાનીક પીઆઈ પટેલ દ્રારા જણાવેલ કે, સરકારના નિયમ મુજબ ગરબા કરવાના રહેશે. નવરાત્રી દરમિયાન તમામ ગરબાના સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. કોઈપણ શખસો પીધેલી હાલતમાં ગરબામાં અવરોધ ઉભો કરશે તો આવા શખસોના દાંડીયા બધં થશે અને પોલીસ લોકઅપમાં પોલીસના દાંડીયા શરૂ થશે. આ ઉપરાંત ગરબા આયોજકોને પણ સ્પષ્ટ્ર રીતે જણાવેલ કે, સરકારી અને જાહેરનામાનાની ગાઈડ લાઈન મુજબ ગરબાના આયોજનો કરવા અસામાજીક તત્વોએ પોતાની નવરાત્રી ન બગાડવી હોય તો શાંતિથી પોતાના ઘેર બેસે તેમ કહી આ શખસોને પણ સ્થાનીક પોલીસે જણાવેલ છે. આજ સાંજથી તમામ ગરબા સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech