જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરતા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન મુજબ સ્ટાફના પીએસઆઇ આર.કે. કરમટા, પીએસઆઇ પી.એન. મોરી તથા સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરીને હકીકત મળેલ આધારે નાસતો ફરતો આરોપી અનિલ ઉર્ફે રોહીત મનસુખ સોલંકી રહે. ખંભાળીયા દલવાડી હોટલ પાછળ, ઝુપડામાં તા. ખંભાળીયા વાળો મેઘપર પોલીસ સ્ટેશનના કલમ ૪૫૭, ૫૧૧, ૧૧૪, ૪૨૭ મુજબના ગુનામા નાસતો ફરતો હોય જે ઝાખર ગામના પાટીયા પાસે ચામુંડા હોટલ પાસે રોડ પરથી મળી આવતા પકડી પાડી હેડ કોન્સ ક્રિપાલસિંહ જાડેજાએ ઇસમ વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવોંકળા સફાઈના નામે કરેલો ખર્ચ પાણીમાં, હજુ પણ ગંદકીના થર
July 05, 2024 07:04 PMઅઢી વર્ષ થી હત્યા નાં ગુન્હા માં નાસ્તા - ફરતા આરોપી ને ઝડપી પાડતી પોલીસ
July 05, 2024 07:02 PMઉના પંથકમાં ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા કલેકટરે અધિકારીને આદેશ કર્યો.
July 05, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech