રાજકોટ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દભાઇ મોદીના જન્મદિને તા.૧૭ના રવિવારે આરોગ્યભવ: અન્વયે એક જ દિવસમાં આશરે આઠ હજાર આયુષ્માન કાર્ડ કાઢીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવનાર જિલ્લો બન્યો છે.જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાતમાં તા. ૧૭ના રાત્રે ૯ વાગ્યા સુધીમાં કુલ ૨૦,૦૧૬ આયુષ્માન કાર્ડ બનેલા છે. જેમાંથી ૮૦૦૦ કાર્ડ તો માત્ર રાજકોટ જિલ્લા દ્રારા જ કાઢવામાં આવેલા છે. જેથી કુલ એનરોલમેન્ટના ૪૦% કાર્ડ માત્ર રાજકોટ જિલ્લા દ્રારા કાઢવામાં આવેલા છે.જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર નિલેશ રાઠોડે આરોગ્ય વિભાગના કર્મચારીઓને અભિનંદન આપતા જણાવ્યું છે કે આયુષ્માન ભારત યોજના શરૂ થયેથી. આજ દિન સુધીનો આ હાઇએસ્ટ રેકોર્ડ છે. જે રાજકોટ જિલ્લા માટે ગર્વની વાત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech