જેન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ દ્વારા બેટ દ્વારકાધીશ જગત મંદિરના શિખર પર નૂતન ધ્વજા રોહન કરવામાં આવ્યું

  • October 11, 2023 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બેટ દ્વારકા સ્વામિનારાયણ મંદિરે સર્વ રોગ નિદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ તથા મહાનુભવોનું સન્માન કરવામાં આવ્યું



જાયન્ટ્સ ગ્રુપ ના પ્રમુખ વિજયભાઈ તેમજ તેમના પરિવાર દ્વારા ધ્વજાજી નું પૂજન કરવામાં આવ્યું હતું જેન્ટ્સ ગ્રુપના તમામ હોદ્દેદારો દ્વારા ધ્વજાજીની પૂજા કરવામાં આવી તેમજ ધામધૂમ પૂર્વક બેટ દ્વારકાધીશ મંદિરમાં કાળીયો ઠાકોરના જય જય ના નાદ સાથે બેટ દ્વારકાધીશ મંદિરની પરિક્રમા કરી ભગવાન દ્વારકાધીશના શિખર પર ધ્વજ કરવામાં આવ્યું.


જેન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર દ્વારા બેટ દ્વારકામાં આવેલા સ્વામિનારાયણ મંદિર માં સર્વ રોગ નિદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ તથા મહાનુભવોનું સન્માન કરવામાં આવ્યું હતું સર્વ રોગ નિદાન કેમ્પમાં વિનામૂલ્ય દર્દીઓને દવા ચશ્મા દવાની કીટો ફરીઓપ આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application