રાષ્ટ્રપિતાના ગામમાં રાષ્ટ્રભાષામાં ભુલ

  • September 17, 2024 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરા રેલ્વે સ્ટેશનને મોડેલ રેલ્વે સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યુ છે જેમાં બહારના ભાગે સ્લોગન લખવામાં આવ્યા છે તેમાં ‘એક કદમ સ્વચ્છતા કી ઓર’ને બદલે  ભુલ કરીને ‘એક કદમ સ્વચ્છતા કો ઓર’ લખવામાં આવ્યુ છે ત્યારે રાષ્ટ્રપિતાના ગામના રેલ્વેસ્ટેશનમાં રાષ્ટ્રભાષામાં થયેલી ભુલને સુધારવા હિતેશભાઇ દત્તાણીએ માંગ કરી છે. (તસ્વીર: જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application