પોરબંદરના વોર્ડ-૯માં સદસ્યતા અભિયાનની બેઠક યોજાઈ

  • September 05, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં વોર્ડ નં-૯  ની સદસ્યતા અભિયાન અંતર્ગત ભરત રાજાણીની ઓફીસ ખાતે એક બેઠક યોજાઈ હતી. ત્રણેય વાલીઓ ભરતભાઈ  રાજાણી, ધવલભાઈ જોશી, મીતાબેન થાનકી ત્રણ કાઉન્સિલર હિતેશ  કારીયા, વિકાસ  જોષી, ધવલ જોશી ઉપરાંત કપિલભાઈ કોટેચા,પંકજભાઈ મજીઠીયા,કેતનભાઈ દાણી  લકકીરાજસિંહ વાળા,સંજયભાઈ  લોઢારી,રાજેન્દ્રસિંહ  ગોહિલ,નિલેષભાઈ બાપોદરા,અજય ગોહેલ પરાગ ‚પારેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,વિસ્તારપુર્વક સમજ આપવામાં આવીહતી, સૌને સાહિત્યની સોંપણી કરી દેવામાં આવી સૌએ તા.૧૪/૯ એ પાટીલ   આવે તે પહેલા પોત પોતાનું કાર્ય પુર્ણ કરવા જણાવ્યું હતુ.તસ્વીર(તસ્વીર:જીજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application