ધ્રોલ ખાતે ભૂચરમોરી કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

  • August 30, 2023 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા ભુચરમોરી ૨૭ મા શ્રદ્ધાંજલિ કાર્યક્રમને લઈને ખાતે આગામી શીતળા સાતમના કાર્યક્રમને લઈને ભુચરમોરી ખાતે આયોજન માટેની એક મીટીંગ બોલવામાં આવેલ હતી જેમાં ઉપસ્થિત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ના મહામંત્રી નિરૂભા  જાડેજા તેમજ જામનગર જિલ્લાના અખિલ ગુજરાત રાજપૂત દિવસ સંઘ ના કાર્યકારી પ્રમુખ રાજભા જાડેજા તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટી  નીરૂભા તેમજ સંજય સિંહ મેઘરાજ સિંહ બીજરાજસિંહ પ્રવિણસિંહ કે બી જાડેજા રાજભા વાઘેલા અર્જુનસિંહ જયુભા જગતસિંહ તેમજ યુવા સંઘના કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application