આગામી સવંત ર080 ચૈત્ર સુદ - 9 ને બુધવાર, તા.17-04-ર0ર4 ના રોજ ભગવાનશ્રી રામચંજી પ્રાગ્ટય મહોત્સવ આવી રહેલ હોય તે પ્રસંગને ધામધુમથી ઉજવવા તથા તે પ્રસંગે રામનવમીના પારણા અંતર્ગત લોહાણા જ્ઞાતિની નાત (સમુહ ભોજન) નું આયોજન તા.18-04-ર0ર4, ગુરૂવારના રોજ કરવામાં આવેલ છે. જે અંગે લોહાણા સમાજની મીટીંગ તા.07-04-ર0ર4 ને રવિવાર ના રોજ સવારે 11-30 થી 1ર-30 કલાક સુધી શ્રી લોહાણા મહાજનવાડી, પંચેશ્ર્વર ટાવર, જામનગર ખાતે રાખવામાં આવેલ છે.
ભગવાનશ્રી રામચંજી પ્રાગટય મહોત્સવ પરંપરાગત રીતે ઉજવાય તેવું સુંદર સંયોજન કરવામાં આવેલ છે, તેથી આ મીટીંગમાં લોહાણા જ્ઞાતિના તમામ ભાઈ-બહેનો, યુવાનો, વડીલો, લોહાણા સમાજની વિવિધ સંસ્થાના હોદેદારો સહિત તમામને બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહેવા શ્રી રામચંજી પ્રાગટય મહોત્સવ સમિતિની યાદીમાં જણાવવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech