ખંભાળિયાની સેવા સંસ્થા દ્વારા મંદિર પરિસરમાં સભા મંડપ ઊભો કરાયો

  • August 06, 2024 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં સમયાંતરે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા સત્યમ સેવા સમિતિ દ્વારા અહીંના વિરમદળ માર્ગ પર આવેલા શ્રી કાશી વિશ્વનાથ મંદિરના પટાંગણમાં આવતા-જતા યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓની સુવિધા અર્થે સભા મંડપનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મંદિર પરિસરમાં 25*30 ફૂટનો સેડ બનાવીને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મંદિરને અર્પણ કરવામાં આવ્યો હતો. જે બદલ શ્રદ્ધાળુઓ દ્વારા સંસ્થાના આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application