ભાણવડ APMC ખાતે ''સહકાર થી સમૃધ્ધિ'' કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો

  • August 10, 2024 11:21 AM 

આ તકે વિવિધ યોજનાઓ તેમજ સહકાર વિભાગ ની કામગીરીઓ અંગે જિલ્લા રજીસ્ટાર અજયભાઈ સિદ્ધપુરા દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઉપરોક્ત સેમિનાર માં ભાણવડ તાલુકા સંઘ ના ચેરમેન હમીરભાઈ કનારા,યાર્ડ ના વાઇસ ચેરમેન ભાવિનભાઈ ગોરફાડ,ગોવિંદ ભાઈ કનારા, સંજયભાઈ કેશવાલા (ઓ.એસ દેવભૂમિ દ્વારકા)  GSC બેંક ના કોસંબાભાઈ, દેવેન્દ્રસિંહ તથા ધી જામનગર ડી.કો.ઓપ.બેંક લી. ના સૈલેશભાઈ સોજીત્રા,વિપુલભાઈ ડાંગર, રાજેશભાઇ પાડલીયા સહિત વેપારીઓ,યાર્ડના ડિરેક્ટર હીમાંશુભાઇ રાડીયા સહિત રાજકિય આગેવાનો, સહકારી મંડળીઓ,દૂધ મંડળીઓ ના સંચાલકો પ્રમુખ/મંત્રી ઓ,  APMC ભાણવડ ના સેકેટરી શાંતિલાલ કુબાવત સહિત સ્ટાફ ઉપસ્થિત રહેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application